Advertisement
Author: નોબત સમાચાર

શ્રી મતીયા દાદા (ઘોઘેડાવારા)નો મેળો

મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ

જામનગર તા.૮: મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ શ્રી મતીયા દાદા (ઘોઘેડાવારા)નો મેળો તા. ૧૬થી તા. ૧૭ સુધી મતીયા દાદાની જગ્યા, મુ. ઘોઘેડા અપીયામાં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૬ના રાત્રે ૮ વાગ્યે દાતા ગાંગાભાઈ જીવાભાઈ વારસાખીયા (વાડીનાર)ના સહયોગથી સમૂહ પ્રસાદ, માતંગ દ્વારા જ્ઞાનવાણી, જ્ઞાન કંથન વકતામાં કનુડાડા ભાગવત (લાલપુર), સંજય ડાડા મતીયા (ખંભાળિયા), કરશનભાઈ નથુભાઈ કોચરા અને નારણભાઈ જેઠાભાઈ દેવરીઆ (ગાંધીધામ- કચ્છ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તા. ૧૭ના સ્વ. ખેરાભાઈ આલાભાઈ ફફલ (હસ્તેઃ ભીમાભાઈ ખેરાભાઈ ફફલ તથા કિરણભાઈ ખેરાભાઈ ફફલ-મોડપર) તરફથી સવારનો નાસ્તો, તથા બપોરે ૧૨ વાગ્યે સ્વ. સીદાભાઈ સવાભાઈ રોશીયા (મીઠોઈ) (હસ્તે. હીરાભાઈ સીદાભાઈ રોશીયા) તરફથી સમૂહ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh