Advertisement
Author: નોબત સમાચાર

સુવરડા ગામે રામદેવજી મહારાજનો યજ્ઞ તથા રામામંડળનો કાર્યક્રમ

ધ્વજા સામૈયું-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોઃ

ફલ્લા તા.૮: જામનગર તાલુકાના સુવરડા ગામે તા.૧૦-૪ના શ્રી રામદેવજી મહારાજનો યજ્ઞ તથા રામામંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સવારે યજ્ઞનો પ્રારંભ થશે. ધ્વજાનું સામૈયુ કરવામાં આવશે. બપોરે અને સાંજે મહાપ્રસાદ તથા રાત્રે ગામનું રામા મંડળ શ્રીરામદેવજી મહારાજનું આખ્યાન રજુ કરશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સમસ્ત સુવરડા ગામે નિમંત્રણ પાઠવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh