Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમી પારણાની લોહાણા સમાજના સમુહ ભોજન પ્રસંગે
જામનગરમાં રામનવમીના પારણાં પ્રસંગે રાજ્યસભાના સભ્ય (સાંસદ) પરિમલભાઈ નથવાણીના સહયોગથી યોજાયેલા લોહાણા સમાજના સમૂહ ભોજન દરમિયાન યોજાયેલા સમારંભમાં શ્રી પરિમલભાઈ નથવાણીનું અદકેરૂ સન્માન અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી ઉપ પ્રમુખ ચેતનભાઈ માધવાણી, રઘુવંશી અગ્રણીઓ રમેશભાઈ દત્તાણી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ કોટેચા, અનીલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, નિલેષભાઈ ઠકરાર, મધુભાઈ પાબારી વગેરેના હસ્તે કરાયું હતું અને તેઓની વિવિધલક્ષી સેવાઓને બિરદાવાઈ હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial