Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયાના સિંચાઈ તથા પીવાના પાણી માટે ઉપયોગી ઘી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાનું શરૃ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
સૌની યોજનાની મેઈન લાઈનમાંમથી કોટા કોટેશ્વર મહાદેવ પાસે ર૦૦ એમસીએફટી પાણીનો વિશાળ જથ્થાની ડેમમાં પાણીની જોરદાર આવક થઈ હતી હાલ ડેમની સપાટી તેર ફૂટ છે જે ગત ચોમાસામાં છલકાઈ ગયો હતો જેમાં નવી નીરની આવક શરૃ થઈ છે.
ખંભાળીયા ઘી ડેમમાંથી ખંભાળીયા સહિત ર૩ ગામોને પીવાનું પાણી ઉપરાંત રામનગર, હર્ષદપુર, વિસોત્રી સહિતના ગામોને સિંચાઈનું પાણી પણ પૂરૃં પાડવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial