Advertisement
Author: નોબત સમાચાર

વર્ગ-૧ અને વર્ગ-ર ની ભરતી પરીક્ષા જામનગરમાં રવિવારે શાંતિપૂર્ણ સંપન્નઃ ૩૪ર૯ પરીક્ષાર્થી હાજર

ગુજરાત જાહેર સેવા આયોગની

જામનગર તા. ૮ઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે રવિવારે જામનગરમાં પણ પરીક્ષા લેવાઈ હતી. આ વહીવટી, મુલ્કી સેવા અને નગરપાલિકામાં અધિકારીની ભરતી માટેની આ પરીક્ષામાં જામનગરમાં નોંધાયેલા ૩૭૩પ માંથી ૩૪ર૯ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત વહીવટી સેવા વર્ગઅ૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧અને ર, અને ગુજરાત નગરપાલિકા, મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર ની લેખિત પરીક્ષા ગઈકાલે રવિવારે તા. ૭ ના લેવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ એમ બે પેપર લેવાયા હતાં. કુલ ૩૭૩પ પરીક્ષાર્થી નોંધાયા હતાં. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટે જરૃરી તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં કુલ ૩૭૩પ પરીક્ષાર્થી નોંધાયા હતાં, જેમાંથી પ્રથમ પેપરમાં ૧૭ર૯ હાજર અને ર૦૦૯ ગેરહાજર રહ્યા હતાં, જ્યારે બીજા પેપરમાં ૧૭૦૦ હાજર અને ર૦૩પ ગેરહાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh