Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયામાં સ્ટેશન રોડથી નગર ગેઈટ સુધી જર્જરીત થઈ ગયેલા માર્ગને નવો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ રસ્તા પર એસટી બસ સ્ટેશન જવાનો રસ્તો આવતો હોય ડ્રાયવર્ઝન કાઢીને રેલવે સ્ટેશનની બસ સ્ટેશન સુધીના રસ્તા પાસેનો નવો સીસી રોડ બની ગયો છે. ટૂંક સમયમાં નગર ગેઈટથી બસ સ્ટેશનના રસ્તા સુધી બીજા તબક્કાનું કાર્ય પણ શરૃ થશે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ ના રહે અને લોકોને તેનો ઉપયોગ કરવા મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial