Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હડીયાણા તા. ૮ઃ શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યામાં આગામી તા. રર ના ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. દરેક ગામ અયોધ્યા બને તે હેતુથી બાદનપર ગામ સમસ્ત દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી ગીતા વિદ્યાલયથી શ્રીરામજી મંદિર સુધી પ્રભાત ફેરી, રામ નામના જાપ, હનુમાન ચાલીશાના પાઠ, બપોરે મહા આરતી, ધુમાડા બંધ ગામ જમણ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ દાતાઓનું સન્માન અને નાટક રજુ થશે.
પાંચ હજારથી વધુનું દાન આપનારાઓનું સન્માન કરવામાં આવશે. દાતાઓએ તા. ૧પ-૧-ર૪ સુધીમાં નામ નોંધાવવાના રહેશે. સંતોકી પ્રભુલાલ (૯૪ર૮૦ ૭પ૧૦ત, શાંતિલાલ ઘેટીયા (૯૪ર૭૪ ર૧૦પ૪) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial