Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ ભાજપ દ્વારા હિન્દુ સ્મશાનમાં સફાઈ કાર્યક્રમઃ સુશાસન દિનની ઉજવણી

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિને સુશાસન દિનની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, આગેવાનો અશોકભાઈ કાનાણી, કરસનભાઈ જાડેજાની આગેવાની હેઠળ ખંભાળિયાના હિન્દુ સ્મશાનમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh