Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીમરાણા ગામમાં રૃપારેલ નદીમાં નર્મદાના નીર છોડવામાં આવતા ખીમરાણા ઉપરાંત અલીયાબાડા, લાખાણી ચાવડા, શેખપાટ, મોટાગંગાજળા, ધુંવાવ, ખીજડીયા વગેરે ગામોને લાભ મળશે. તેમ તા.પં. પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. નર્મદાના નીરના વધામણા પ્રસંગે તા.પં. પૂર્વ પ્રમુખ મોહનભાઈ ચૌહાણ, યોગેન્દ્રભાઈ જાડેજા, અરજણભાઈ ધારવીયા, ખીમરાણાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial