Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ સ્વ. વાલજીભાઈ મૂળજીભાઈ ઉપાધ્યાયના સમસ્ત પરિવાર દ્વારા શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર (શિશાંગ, વડાળા)માં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરથી સ્પેશ્યલ બસ મારફત ભજન-ધૂનની રમઝટ સાથે સમસ્ત ઉપાધ્યાય પરિવાર આ કાર્યમાં જોડાયો હતો. અને મંદિરે ધ્વજાનું પૂજન કરીને ધ્વજારોહણની વિધિ સંપન્ન કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial