Advertisement
Author: નોબત સમાચાર

ગાયત્રી શક્તિપીઠ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે શુભકામના યજ્ઞનું આયોજન

જામનગર તા. ૮ઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠ દ્વારા ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે આગામી તા. ૧૮-ર-ર૪ ના સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી ગાયત્રી શક્તિ પીઠમાં ૧પ કુંડી શુભકામના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાયજ્ઞમાં સહભાગી થવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૧૬-ર-ર૪ સુધીમાં ગાયત્રી શક્તિપીઠમાં ફોન નં. ૦ર૮૮-ર૭૧૦૦૪૧, ર૭૧ર૯૮૮ અથવા મો. નં. ૯૯૦૯૩ ૯૬૬૦૬, ૯૬૩૮ર ર૭૦૭૯ ઉપર નામ નોંધાવવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh