Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠ દ્વારા ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે આગામી તા. ૧૮-ર-ર૪ ના સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી ગાયત્રી શક્તિ પીઠમાં ૧પ કુંડી શુભકામના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાયજ્ઞમાં સહભાગી થવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૧૬-ર-ર૪ સુધીમાં ગાયત્રી શક્તિપીઠમાં ફોન નં. ૦ર૮૮-ર૭૧૦૦૪૧, ર૭૧ર૯૮૮ અથવા મો. નં. ૯૯૦૯૩ ૯૬૬૦૬, ૯૬૩૮ર ર૭૦૭૯ ઉપર નામ નોંધાવવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial