Advertisement
Author: નોબત સમાચાર

બોર્ડની ધો.૧ર ની પરીક્ષામાં ગઈકાલે વાણિજય અને આજે સંગીતનું પેપર લેવાયુ

ગેરરીતિનો કોઈ કેસ નહીં

જામનગર તા. ર૧ઃ જામનગરમાં ધો. ૧૦-૧ર ની પરીક્ષાઓ ચાલી રહી છે. ગઈકાલે અને આજે ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથી. આજે ધો.૧રમાં સૈદ્ધાંતિક સંગીતનું પેપર લેવામાં આવ્યું હતું. તેમાં તમામ ર૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. ગઈકાલે ધો. ૧૦-૧ર વાણિજય વ્યવસ્થાનું પેપર લેવામાં આવ્યું હતું તેમાં ૭૬ર૮ વિદ્યાર્થીઓમાંથી ૭પ૬૦ હાજર  અને ૬૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. સંસ્કૃતના પેપરમાં ૬૪૩ વિદ્યાર્થીઓ હાજર અને ચાર વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતાં. તેમજ સંસ્કૃતના પેપરમાં તમામ ૩૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. ગઈકાલે અને આજે ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh