Advertisement
Author: નોબત સમાચાર

સમર્પણ પાસેથી બાઈક ગયું

જામનગર તા.૧૪ ઃ જામનગરના સમર્પણ સર્કલ નજીકના એક ટ્રાન્સપોર્ટ પાસેથી વીસેક દિવસ પહેલા એક આસામીનું બાઈક ચોરાયું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા નીતિનસિંહ ભરતસિંહ પરમાર નામના આસામીએ પોતાનું જીજે-૧૦-સીએ ૫૭૫૭ નંબરનું બાઈક ગઈ તા.૨૫ની સાંજે સમર્પણ હોસ્પિટલ નજીક રાખ્યું હતું.

ત્યાં આવેલી ટ્રાન્સપોર્ટની એક કચેરી પાસેથી રૃા.૧૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. નીતિનસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh