Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૪ ઃ જામનગરના સમર્પણ સર્કલ નજીકના એક ટ્રાન્સપોર્ટ પાસેથી વીસેક દિવસ પહેલા એક આસામીનું બાઈક ચોરાયું છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા નીતિનસિંહ ભરતસિંહ પરમાર નામના આસામીએ પોતાનું જીજે-૧૦-સીએ ૫૭૫૭ નંબરનું બાઈક ગઈ તા.૨૫ની સાંજે સમર્પણ હોસ્પિટલ નજીક રાખ્યું હતું.
ત્યાં આવેલી ટ્રાન્સપોર્ટની એક કચેરી પાસેથી રૃા.૧૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. નીતિનસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial