Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આષાઢ કૃષ્ણ એકાદશી શ્રી શારદાપીઠ દ્વારકામાં ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કાનના માધ્યમથી કથા હૃદયમાં પ્રવેશ કરી જાય એટલે પાપોને નાશ થાય. જીવનની બધી વ્યથાઓ કથા શ્રવણથી દૂર થઈ શકે છે. મનુષ્ય પાપ રહિત થાય તો પરમાત્માનો રાજીપો પ્રાપ્ત થાય. પાપો વ્યક્તિગત હોય અથવા સમૂહના હોય, ફળ તો આપે જ છે. એટલે નિષ્પાપ થવું આવશ્યક છે. મનુષ્ય અને દરેક જીવ માટ સુખ અને દુઃખ આવતા જતા રહે છે તે નિયમ છે. સુખ દુઃખ સમાન ગણી, પ્રભુચરણોમાં પ્રીતિ વધારતા ગુરૃ આદેશ પ્રમાણે જીવન જીવવાથી મુક્તિ પ્રાપ્ત થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial