Advertisement
Author: નોબત સમાચાર

એડવાન્સ ટેકસ વળતર યોજનાને સારો પ્રતિસાદ

જામનગર મહાનગર પાલિકાની

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ રિબેટ વળતર યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને ઘર આંગણે મળતી મોબાઈલવેન ટેકસ કલેકશન વાહનમાં લોકો વેરો ભરવાની સુવિધાનો લાભ મેળવી રહ્યા છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેકસ વળતર યોજના અમલમાં મુકવાયા છે. જ્યારે મોબાઈલ વેન ટેકસ કલેકશનવેન પણ તા.૧રથી શરૃ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ઘર આંગણે અનેક આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો એટલે કે ઘર આંગણાની સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh