Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં મુખ્ય દાતા પરિવારના સ્વ. મંજુલાબેન રતિલાલભાઈ પોપટને વૃક્ષારોપણ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છાત્રાલયની પ૦ દીકરીઓએ રાજેશભાઈ કણઝારીયાના માર્ગદર્શનમાં વિવિધ છોડનું વાવતેર કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આસિસ્ટન્ટ રંજનબેન તથા ગૃહમાતા ભાવનાબેન પોપટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial