Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૪ઃ આગામી તા.૨૬ જાન્યુઆરીનાં વસંત પંચમી નિમિતે ભગવાન દ્વારકાધીશજીનાં મંદિરમાં શ્રીજીના ઉત્સવ દર્શનનો કાર્યક્રમ દ્વારકાનાં મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સવારે નિત્યક્રમ મુજબ જ દર્શન થશે. બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી, બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ઉત્સવ દર્શન તથા ૩ થી ૫ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જ્યારે સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે તમે દ્વારકા મંદિરના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag