Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૨૪ઃ ખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસથી માલિક દ્વારા તરછોડાયેલા ત્રણ વૃદ્ધ બળદને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આશરો આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખંભાળિયામાં કોઈ પશુમાલિક દ્વારા ત્રણ વૃદ્ધ અને અશક્ત બળદને તરછોડી દેવામાં આવ્યા હતાં. આ બાબતની જાણ ભાણવડનાં એનિમલ લવર્સ ગ્રુપનાં અશોકભાઈ ભટ્ટને થતા તેમણે ખંભાળિયા એનિમલ કેર્સ ગ્રુપનાં દેસુરભાઈ ધમા તથા અશોકભાઈએ આ ત્રણેય બળદોને રામનાથ ગૌ સેવાના હિતેન્દ્ર આચાર્યનાં સહયોગથી ગૌશાળામાં રાખવા તથા તેના માટે ઘાસચારા, પાણી વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી અને તેના જીવ બચાવ્યા હતાં. કારણકે આ બળદો ભૂખ્યા, તરસ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag