Advertisement
Author: નોબત સમાચાર

વીજદરોમાં કરાયેલો વધારો પાછો ખેંચવા માંગણી

જામનગર તા. ર૪ઃ જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી વીજદરોમાં કરાયેલો વધારો પાછો ખેંચવા માંગણી કરી છે. હાલના સંજોગોમાં શ્રમિકો, ખેડૂતો, નાના વેપારીઓ-ઉદ્યોગકારો સહિત ગુજરાતના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોંઘવારીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે આ વધારો રદ્ કરવાથી થોડી રાહત થશે. જો સરકાર દ્વારા વીજદરનો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો નાછૂટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચમીકી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh