Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૪ઃ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સરકાર દ્વારા યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સમાં વિવિધ ક્ષેત્રના દસ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વૈદ્ય ભરતભાઈ કલસરીયા (વડોદરા), વૈદ્ય શ્રેયસ ભાલોડીયા (રાજકોટ), વૈદ્ય સ્વીટી રૃપારેલ (કોલવાડા), ડો.દર્શના પંડ્યા (જામનગર), વૈદ્ય હરીદ્ર દવે (અમદાવાદ), દિનેશ દાસા(ગાંધીનગર), પ્રો. અરૃણ ગાંધી(અમદાવાદ), ડી.ડી.કાતરીયા (અમદાવાદ),ડો. ઘનશ્યામ પટેલ (વડોદરા) તથા હિતેષભાઈ વ્યાસ(જામનગર) નો સમાવેશ થાય છે.
આ બોર્ડમાં હોદ્દાના રૃએ યુનિ. કુલપતિ સહિતના નવ સભ્યો અને યુનિ.ના રજીસ્ટ્રાર સભ્ય સચિવ તરીકે કાર્યરત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag