Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજય અભિલેખાગાર ખાતા હસ્તકની જિલ્લા અભિલેખાગાર કચેરી, જામનગર દ્વારા તાજેતરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે તેમના જીવન ઝરમરની ઝાંખી કરાવતા ફોટોગ્રાફ્સના પ્રદર્શનનું આયોજન જિલ્લા અભિલેખાગાર કચેરી, ડેન્ટલ કોલેજ સામે, પથિક આશ્રમ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો ઈતિહાસ રસિકો, વિદ્યાર્થીઓ તેમજ જામનગરની જનતા લાભ લઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag