Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના વિવિધ પ્રશ્નો અંગે
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર સહિતના પદાધિકારીઓએ રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા સમક્ષ ખંભાળીયા શહેરના પ્રશ્નો અંગે કરેલી રજુઆતના સંદર્ભમાં મૂળુભાઈ બેરાએ ગાંધીનગરમાં સંબંધિત વિભાગના મંત્રીઓ સમક્ષ યોગ્ય નિરાકરણ માટે રજુઆત કરી હતી.
ખંભાળીયાના વિવિધ પ્રાચીન દરવાજા તથા ગઢની રાંગને હેરીટેજ વિસ્તાર તરીકે વિકસાવવા, શહેરની ભૂગર્ભ ગટરની યોજનાનું તાકીદે ટેસ્ટીંગ કરવા, મેડિકલ કોલેજ શરૃ કરવા સાથે નર્સીંગ કોલેજ શરૃ કરવા રજુઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag