Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: લીમડાલેન સ્થિત ૧૫૦ વર્ષ જુની પાંજરાપોળ દ્વારા તાજેતરમાં કતલખાને લઈ જવાતા ૨૧ અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.
જામનગર પાંજરાપોળ દ્વારા ગૌસેવાની સાથે જીવદયા જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વાહન ભરીને અબોલ જીવને કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળતા પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ દાતાઓના સહયોગથી આર્થિક વળતર ચૂકવી આ તમામ અબોલ જીવને બચાવી લીધા અને તેમને સુરક્ષિત રીતે જામનગર પાંજરાપોળમાં નિભાવ માટે લાવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial