Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યોઃ
જામનગરના લાલવાડી વિસ્તારથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જવાના રસ્તા પર આવેલા કેટલાક શ્રમિકોના ઝૂંપડાઓમાંથી ત્રણ ઝૂંપડામાં આજે સવારે કોઈ કારણથી આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં પ્રસરી ગયેલી આગમાં ત્રણેક જેટલા ઝૂંપડા સળગીને ખાખ થઈ ગયા હતા. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટાફે ધસી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના કારણે આ ઝૂંપડામાં રહેલી મજૂર પરિવારોની ઘરવખરી સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial