Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામમાં બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા વૃદ્ધાનું બેભાન બની ગયા પછી મૃત્યુ થયું છે.
ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામના હસમુખભાઈ ખેતશીભાઈ ઝાખરીયા નામના વૃદ્ધના પત્ની વનીતાબેન (ઉ.વ.૬૦)ને છેલ્લા પંદરેક વર્ષથી બ્લડપ્રેશરની બીમારી લાગુ પડી હતી.
તે દરમિયાન ગઈકાલે વનીતાબેન બેભાન બની જતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધાનંુ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. હસમુખભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial