Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૯: આગામી તા. ૧ થી ૩ જાન્યુઆરી, ર૦ર૬ એમ ત્રણ દિવસ માટે યાત્રાધામ અંબાજીમાં ગુજરાત રાજય આચાર્ય સંઘના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં જામનગર, દ્વારકા સહિત રાજયભરમાંથી અંદાજે ત્રણ હજાર જેટલા અચાર્યો ભાગ લેનાર છે. આ અધિવેશનમાં રાજયના ડે. સીએમ, અન્ય મંત્રીઓ, આગેવાનો, વિવિધ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial