Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધિવેશનનું આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૯: આગામી તા. ૧ થી ૩ જાન્યુઆરી, ર૦ર૬ એમ ત્રણ દિવસ માટે યાત્રાધામ અંબાજીમાં ગુજરાત રાજય આચાર્ય સંઘના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં જામનગર, દ્વારકા સહિત રાજયભરમાંથી અંદાજે ત્રણ હજાર જેટલા અચાર્યો ભાગ લેનાર છે. આ અધિવેશનમાં રાજયના ડે. સીએમ, અન્ય મંત્રીઓ, આગેવાનો, વિવિધ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh