Advertisement
Author: નોબત સમાચાર

થર્ટી પ્લસની રાત્રે રણજીતનગર વેપારી મંડળ દ્વારા સુંદરકાંઠના પાઠનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: ભારતમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની જાળવણી, ધર્મ પ્રત્યે જાગૃતિના હેતુથી જામનગરના રણજીતનગર વેપારી મંડળ દ્વારા થર્ટી ફર્સ્ટની રાત્રે તા. ૩૧-૧ર-ર૦રપ ના રાત્રે ૧૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી પટેલ સમાજ ચોક, રણજીતનગરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh