Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાયો
જામનગરના ગુરૂદ્વારામાં ગુરૂ ગોબિંદસિંઘજીની ૩પ૯મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી ગુરૂદ્વારાથી જી.જી. હોસ્પિટલ સુધી શોભાયાત્રા નીકળી હતી અને જી.જી. હોસ્પિટલમાં ગુરૂ ગોબિંદસિંઘજીની તસ્વીરને ફૂલહાર કરી નતમસ્તક વંદન કર્યા હતાં. આ સમયે શિખ સમાજના ભાઈઓ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિસીન વિભાગના વડા ડૉ. અજય તન્ના, આરએમઓ પ્રમોદ સકસેના વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ પછી ગુરૂદ્વારામાં સહેજ પાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. ગંગાનગરના ભાઈ સાહેબ ગગનદિપસિંહ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે ૧૧-૩૦ થી ૧-૩૦ સુધી શબ્દ કીર્તન કર્યું હતું. સાથે ગુરુ કા લંગરનું પણ આયોજન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial