Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા
જામનગર તા. ર૯: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા આગામી તા. ૪-૧-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે પવનચક્કી પાસે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં જ્ઞાતિની સાધારણ સભા યોજાશે.
આ સાથે વડીલ વંદના, જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો સમારોહ અને સ્વામી વાત્સલ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. તેજસ્વી છાત્રોને મધુબેન અશ્વિનભાઈ વાઘજિયાણી તરફથી ઈનામ આપવામાં આવશે. જમણવારનો સમય બપોરે ૧ થી ૩ સુધી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial