Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: ભારતમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની જાળવણી, ધર્મ પ્રત્યે જાગૃતિના હેતુથી જામનગરના રણજીતનગર વેપારી મંડળ દ્વારા થર્ટી ફર્સ્ટની રાત્રે તા. ૩૧-૧ર-ર૦રપ ના રાત્રે ૧૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી પટેલ સમાજ ચોક, રણજીતનગરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial