Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિનો ભોજન સમારંભ તા. ૧-૧-૨૬ના સવારે ૧૧:૩૦ વાગ્યે શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડી, ચાંદીબજાર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. દયાબેન હાથીભાઈ મેતા પરિવારના પુત્રવધૂ મંજુબેન કિશોરચંદ્ર મેતા તરફથી આ ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. 'સેવા' મંડળના સભ્યો તથા જ્ઞાતિના યુવાનોને આ તકે ઉપસ્થિત રહેવા તથા વ્યવસ્થામાં મદદરૂપ થવા દાતા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial