Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના બાલંભામાં સંતવાણી

જોડીયા તા. ૪ઃ જોડીયા તાલુકાના બાલંભા ગામની હોથીપીર દાદાની જગ્યામાં તા. ૦૯-૦૩-૨૩ના રાત્રે ૯ વાગ્યે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભજન સમ્રાટ અલખતા આરાધક રામદાસજી ગોંડલીયા ભજનો રજુ કરશે. સાથે લોક સાહિત્યકાર ભરતદાન આહિર તથા સાથીદારો સંગીતમય શૈલીમાં ભજનની રંગત જમાવશે. સાથે ભોજનનું પણ આયોજન થયું છે. જેમાં સર્વે લોકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh