Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાવા-વાંધાઓ ૧૦ માર્ચ સુધી રજૂ કરી શકાશેઃ
જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લામાં કાલાવડમાં આવેલ નવજીવન કાલાવડ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લિ.ની સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. જે અંગેના દાવા-વાંધાઓ તા. ૧૦-૩-ર૦ર૩ સુધીમાં પ્રાંત કચેરી જામનગર ગ્રામ્યમાં રજૂ કરી શકાશે તેમજ દાવા-વાંધાઓના નિકાલની આખરી તા. ર૦-૩-ર૦ર૩ રહેશે, જ્યારે તા. ર૩-૩-ર૦ર૩ ના મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે તેમ ચૂંટણી મતાધિકારી અને પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag