Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણસો વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરાઈઃ
વાડીનાર તા. ૧૮ઃ વાડીનારની સેન્ટ આન્સ હાઈસ્કૂલમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તાજેતરમાં એક કલાક શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય શ્રી ફાધર સેબેસ્ટિયન, શિક્ષકો અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓએ એક કલાક શ્રમદાન કર્યું હતું.
આ શ્રમદાન કાર્યમાં વર્ગખંડની સફાઈ, શાળાના મેદાનની સફાઈ તથા આસપાસના વિસ્તારમાંથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં અને સ્વચ્છતાની શરૃઆત આપણાથી થવી જોઈએ તેમ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial