Advertisement
Author: નોબત સમાચાર

સોનૈયા પરિવારના કુળદેવી માતાજીનો હવન

જામનગર તા. ૧૮ઃ ઓખામાં સોમૈયા પરિવારના કુળદેવી માતાજીના મંદિરે આગામી તા. રર-૧૦-ર૦ર૩ (રવિવાર) આસો સુદ આઠમના હવનનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગ્યે હવન શરૃ થશે અને બપોરે ૧ર-૩૦ વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યારપછી મહાપ્રસાદ રાખવામાં આવ્યા છે. સમગ્ર સોમૈયા પરિવારોને હવનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે તેમજ વધુ વિગત માટે વજુભાઈ સોનૈયા, જામનગર (મો. ૯૪ર૭૭ ૭૩રપર) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh