Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની આગેવાનીમાં
ખંભાળીયા તા. ૧૮ઃ મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની આગેવાનીમાં ભાણવડ તાલુકામાં અમૃત કળશયાત્રા યોજાઈ હતી. જેમાં તાલુકાના મેવાસા, મોટા કાલાવડ, ભાણવડ શહેરમાં ગ્રામજનોએ કળશમાં માટી-ચોખા અર્પણ કર્યા હતાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, ભાજપ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ કનારા, જીતુભાઈ જોશી વિગેરે આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial