Advertisement
Author: નોબત સમાચાર

એડીજી દ્વારા જામનગર એનસીસી ગ્રુપ તથા પ્રશિક્ષણ શિબિરનું નિરીક્ષણ

એનસીસી ગુજરાત ડાયરેકટરના

જામનગર તા. ૧૮ઃ તાજેતરમાં એન.સી.સી. ગુજરાત ડાયરેકટરેટના નવનિયુકત એ.ડી.જી. મેજર જનરલ રમેશ શંમુગમ દ્વારા જામનગર એન.સી.સી. ગ્રુપ હેડ કવાર્ટરની સાથોસાથ ર૭, ગુજરાત બટાલિયન એન.સી.સી. તેમજ ૮ નેવલ ગુજરાત બટાલિયન તથા નૌસેના કેમ્પ વાલસુરા અને એસ.એસ.બી. કેમ્પના નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ર૭, બટાલિયન એનસીસી કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે એડીજી દ્વારા તમામ એ.એન.ઓ., પીઆઈ સ્ટાફ અને એનસીસી કેડેટ્સને માર્ગદર્શન તેમજ સાથોસાથ કેડેટ્સને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર ગૃપ કમાન્ડર કર્નલ એચ.કે. સિંહ તથા ર૭, ગુજરાત બટાલિયન એનસીસીના કાર્યકારી કમાન્ડીંગ ઓફિસર લે. કર્નલ મનિષ દેવરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh