Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ અંતર્ગત ગરબાનું કરાયું આયોજનઃ
જામનગરની જિલ્લા જેલમાં બંદીવાન રહેલા કેદી ભાઈ-બહેનો માટે ગઈકાલે માતાજીની આરાધના તથા ગરબાનું આયોજન જેલ સત્તાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આયોજનમાં તમામ બંદીવાન ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial