Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે દશ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયેલ, જેની અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯-૧૧-૨૫ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચર્ચા વિચારણા કરીને ગુજરાતનો કોઈ નૂકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની તારીખ મર્યાદા સાત દિવસ વધારી છે.
હવે તા. ૫-૧૨-૨૫ છેલ્લી તારીખ રહેશે. રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા હજુ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સમયમાં અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial