Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: બહુજન સમાજ પાર્ટી-જામનગર જિલ્લા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો. આ તકે બહુજન સમાજ પાર્ટીના રાજકોટ ઝોન ઈન્ચાર્જ તથા પ્રદેશ મહાસચિવ અરવિંદભાઈ ગોહિલ, જામનગર જિલ્લા બહુજન પાર્ટીના પ્રમુખ પ્રેમજીભાઈ મુળજીભાઈ સૈજુ, જામનગર જિલ્લા પ્રભારી નટવર એમ. ચાંચીયા, એડવોકેટ જયસુખભાઈ પીંગળ, જગદીશભાઈ પરમાર તથા ગુલાબભાઈ ચૌહાણ, સામજીભાઈ પરમાર, દાનજીભાઈ ગોહિલ, દેવજીભાઈ સુરડીયા, અશોકભાઈ ચૌધરી, જામનગર જિલ્લા મહિલા પ્રભારી મંત્રી મીનાબેન રાઠોડ, પૂનમબેન ગોહિલ,પ્રવિણભાઈ વાઘેલા, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ૭૯ દક્ષિણ વિધાનસભાના જામનગરના પ્રમુખ તરીકે  કમલેશભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હતી. પૃથ્વીસિંહ ક્ષત્રિય અગ્રણી બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh