Advertisement
Author: નોબત સમાચાર

બૌદ્ધ ઉ૫ાસક ઉપાસિકા સંઘ દ્વારા ભારતના બંધારણ દિવસની કરાઈ ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના બૌદ્ધ ઉપાસક-ઉપાસિકા સંઘ દ્વારા ભારતના બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલબંગાલ સર્કલમાં સામૂહિક વંદના કરવામાં આવી હતી. જયદીપ મકવાણા, નિલેશભાઈ પરમાર, ગુલાબભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમાર, એડવોકેટ એન.પી. ગોહિલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રમેશભાઈ ચૌહાણ, કરણજીભાઈ વાઘેલા, વિનોદભાઈ પરમાર, કે.બી. પરમાર, બીનાબેન ચૌધરી, પ્રેમજીભાઈ પરમાર, પ્રકાશ વાઘેલા, વિગેરે હાજર રહ્યા હતાં. એન.પી. ગોહિલે આભાર વિધિ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh