Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: જામનગરના બૌદ્ધ ઉપાસક-ઉપાસિકા સંઘ દ્વારા ભારતના બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલબંગાલ સર્કલમાં સામૂહિક વંદના કરવામાં આવી હતી. જયદીપ મકવાણા, નિલેશભાઈ પરમાર, ગુલાબભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમાર, એડવોકેટ એન.પી. ગોહિલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રમેશભાઈ ચૌહાણ, કરણજીભાઈ વાઘેલા, વિનોદભાઈ પરમાર, કે.બી. પરમાર, બીનાબેન ચૌધરી, પ્રેમજીભાઈ પરમાર, પ્રકાશ વાઘેલા, વિગેરે હાજર રહ્યા હતાં. એન.પી. ગોહિલે આભાર વિધિ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial