Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલમાં તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યાઃ
જામનગર તા. ૨: જામનગરના જલારામનગર નજીકની સહકાર સોસાયટીમાં રહેતા એક ભોઈ યુવાનને ઉલ્ટી-ઉબકા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા જલારામનગર પાસે સહકાર સોસાયટી, મીલ નજીક વસવાટ કરતા જયેશભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૪૬) નામના ભોઈ યુવાન રવિવારે સવારે પોતાના ઘરે હતા. ત્યારે તેઓને ઉલટી-ઉબકા થવા લાગતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા તેમના પુત્ર રોહનભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial