Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજી, સેન્ટ્રલ-સ્ટેટ આઈબીના અધિકારીઓ દ્વારા
જામનગરના બેડી બંદર પર તાજેતરમાં કાયદાની સમજ આપવા તેમજ માછીમારોને સતર્ક રહેવા માટે એસઓજી સ્ટાફ તથા સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ બેઠક યોજી હતી. હાલમાં માછીમારીની સિઝન બંધ કરવામાં આવી છે ત્યારે બોટના રીપેરીંગ માટે પણ વાત કરવામાં આવી હતી. આ વેળાએ માછીમારોના પ્રશ્નો અંગે રજુઆત કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial