Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૯ ઃ ઓખા મંડળના સુરજકરાડીમાં ત્રણ રહેણાંકમાંથી ત્રણ મોબાઈલની ઉઠાંતરી થઈ છે. ઓખામંડળના સુરજ કરાડીમાં આવેલી લોહાણા મહાજન વાડી નજીક વસવાટ કરતા મૂળ આસામના ધુબરી જિલ્લાના વતની મંગલુ પવિત્ર બર્મન નામના આસામીના રહેણાંકની અગાસી પર ગઈ તા.૬ની રાત્રે કોઈ શખ્સો ચઢી આવ્યા હતા.
આ શખ્સોએ મંગલુના રહેણાંકમાંથી તેમજ અન્ય બે રહેવાસીઓના રહેણાંકમાંથી કુલ ત્રણ મોબાઈલની ચોરી કરી છે. મીઠાપુર પોલીસ સ્ટેશનમાં રૃા.૧૭ હજારના ત્રણ મોબાઈલ ચોરાયાની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial