Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના ભાજપ કાર્યાલયમાં ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખરજીને બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ડો. વિનુભાઈ ભંડેરી, જામનગર જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, તાલુકા ભાજપ જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન વિનોદભાઈ વાડોદરીયા, જિલ્લા પંચાયત સભ્ય સુરૃભા જાડેજા, લાલપુર તાલુકા પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, માર્કેટ યાર્ડ ચેરમેન તુષારભાઈ માકડિયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ચાવડા હીરજીભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી રવિદ્રસિંહ કચ્વા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ ચોવટીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કૌશિકભાઈ ખાટ, ધર્મેશભાઈ ધમસાણિયા, દેવનભાઈ નાકર તથા તાલુકા પંચાયત સભ્યો, ભાજપ આગેવાનો, સરપંચો તથા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial