Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩ના સોમવારના
જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લાના કાલાવડ (શિતલા) તાલુકાના મુળીલામાં આવેલ સંત શ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ દાણીધાર ધામમાં સોમવાર તા. ૦૩-૦૭-૨૩ના સવારે ૯-૧૫ કલાકે ગુરૃપૂર્ણિમા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં ચરણપાદુકાનું પૂજન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રેમી ભક્તોને સહકુટુંબ, મિત્રમંડળ સહિત પધારવા મહંતશ્રી સુખદેવદાસજી ગુરૃશ્રી ચતુર્ભુજદાસજી (શ્રી ઉપવાસી બાપુ) અને ટ્રસ્ટી શિવુભા ભાટ્ટીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial