Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસપાનું આવેદનપત્ર
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા સાધના કોલોની દુર્ઘટનામાં માર્યા ગયેલાના પરિવારોને રૃપિયા દસ લાખની સહાય આપવા તથા ઈજાગ્રસ્તોને રૃપિયા પાંચ લાખની સહાય આપવા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી, નાના બાળકો, વૃદ્ધ માતા-પિતાની સમગ્ર જવાબદારી સરકારે સંભાળી લેવાની માંગણી કરવામાં આવી છે. તેમજ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને તાકીદે નવા આવાસ ફાળવવામાં આવે તેવી રજૂઆત શહેર પ્રમુખ જયેશભાઈ પીંગરે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial