Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૯ ઃ ખંભાળિયામાં એક સ્થળેથી ત્રણ ડી.આઈ. પાઈપની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા શહેરમાં આવેલી નવી આરટીઓ કચેરી પાસે એક મંદિર નજીક ચાલી રહેલા કામના સ્થળે ડી.આઈ. પાઈપ રાખવામાં આવ્યા હતા.
ત્યાંથી ત્રણ ડી.આઈ. પાઈપ કોઈ શખ્સ ટ્રેક્ટરમાં ભરી જતાં ખંભાળિયાના ધરમપુરના રાજેશભાઈ માવજીભાઈ નકુમે ફરિયાદ કરી છે. પોલીસે રૃા.૫૭ હજારના પાઈપની ચોરી અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial