Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી
જામનગર તા. ર૯ઃ જામનગર મહાનગરપાલિકાની બાકી વેરા ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાની મુદ્ત પૂર્ણ થયા પછી તંત્ર દ્વારા બાકીદારો પાસેથી વેરા વસૂલાતની કડક કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનની હાઉસ ટેક્સ રિકવરી ટીમ દ્વારા નાગનાથ ગેઈટ, પીએન માર્ગ, શરૃ સેક્શન રોડ, દિગ્જામ સર્કલ, કૃષ્ણનગર, હરિયા સ્કૂલ, મકવાણા સોસાયટી, ઈવા પાર્ક સહિતના વિસ્તારોમાં ૧૬ બાકીદારોની કોમર્શિયલ મિલકતો સીલ કરી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમયે બે બાકીદારોએ બાકી વેરાના રૃા. ૭પ,ર૦૦ ભરી આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial