Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯ઃ જામનગરના હાપા જલારામ મંદિરના પ્રભુદાસ ખીમજી કોટેચા હોલમાં તા. ૩૦-૦૬-૨૩ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ઃ૩૦ સુધી રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ-રાજકોટ લઈ જવામાં આવશે. દર્દીઓને ચા-પાણી, નાસ્તો વિગેરે નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા દર્દીઓને મોબાઈલ નંબર તેમજ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે.
વધુ વિગત માટે જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, ભાવેશભાઈ દત્તાણી (મો. ૯૪૨૭૨ ૭૫૮૮૮) અથવા અનિલભાઈ ચાવડા (મો. ૯૧૩૭૨ ૧૩૨૨૦)નો સંપર્ક કરવાનો રહેશે તેવું જલારામ સેવા ટ્રસ્ટ હાપાના પ્રમુખ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial